હેન્રીના નિયમ મુજબ,પ્રવાહીના આપેલ કદમાં વાયુની દ્રાવ્યતા શેમાં વધારો થવાથી વધે છે?

  • A
    તાપમાન
  • B
    દબાણ
  • C
    $A$ અને $B$ બંને
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સૂકી હવામાં $79 \% \,N_2$ અને $21 \% \,O_2$ હોય છે. $T \,K$ તાપમાને, જો પાણીમાં $N_2$ અને $O_2$ માટે હેન્રીના નિયમના અચળાંકો અનુક્રમે $8.57 \times 10^4 \,atm$ અને $4.56 \times 10^4 \,atm$ હોય, તો $1 \,atm$ દબાણે પાણીમાં ઓગળેલા $N_2$ અને $O_2$ ના મોલ અંશનો ગુણોત્તર કેટલો થાય?

હેન્રીના નિયમના અચળાંક $K_H$ નું મહત્વ શું છે?

નીચેનામાંથી કયા ક્ષારની દ્રાવ્યતા તાપમાનમાં વધારા સાથે નોંધપાત્ર રીતે વધે છે?

નીચે આપેલા કોષ્ટકમાં આપેલ ડેટાનું અવલોકન કરો $(K_H = \text{હેન્રીના નિયમનો અચળાંક})$. આ વાયુઓની દ્રાવ્યતાનો સાચો ક્રમ કયો છે:
વાયુ$K_H$ ($298 \ K$ પર kbar)
$CO_2$$1.67$
$Ar$$40.3$
$HCHO$$1.83 \times 10^{-5}$
$CH_4$$0.413$

દ્રાવ્યતા એટલે શું? પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્યની દ્રાવ્યતા સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo